$40$ અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $30$ અને  $5$ છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો  $12$ અને $10$ ભૂલથી લેવાય ગયા છે . જો $\sigma$ એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો  $38 \sigma^{2}$ ની કિમંત $.........$ થાય.

  • [JEE MAIN 2022]
  • A

    $238$

  • B

    $239$

  • C

    $240$

  • D

    $241$

Similar Questions

એક $x$ પરના પ્રયોગના $15$ અવલોકન છે કે જેથી $\sum {x^2} = 2830$, $\sum x = 170$.જો આપેલ અવલોકનમાંથી અવલોકન $20$ ખોટુ છે અને તેના બદલામાં અવલોકન $30$ લેવામાં આવે છે તો નવી માહિતીનું વિચરણ મેળવો.   

  • [AIEEE 2003]

જો સંખ્યાઓ $ 2,3,a $અને $11$  નું પ્રમાણિત વિચલન $3.5$  હોય ,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • [JEE MAIN 2016]

જો એક વિતરણ માટે $\Sigma(x-5)=3, \Sigma(x-5)^{2}=43$ અને વસ્તુઓની સંખ્યા $18$ હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો 

એક વિદ્યાર્થીએ $100$ અવલોકનોનો મધ્યક $40$ અને પ્રમાણિત વિચલન $5.1$ મેળવ્યા છે, પરંતુ એણે ભૂલથી એક અવલોકન $40$ ને બદલે $50$ લઈ લીધું હતું, તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શું છે?

ધારો કે $a_1, a_2, \ldots a_{10}$ એવા $10$ અવલોકનો છે કે જેથી $\sum_{k=1}^{10} a_k=50$ અને $\sum_{k < j} a_k \cdot a_j=1100$, તો $a_1, a_2, \ldots, a_{10}$ નું પ્રમાણિત વિચલન ....................છે.

  • [JEE MAIN 2024]