પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને તેમના કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુથી કેટલા લઘુત્તમ વેગથી ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પહોંચી શકે?

  • A
    $2\sqrt{\frac{G}{d}(M_1 + M_2)}$
  • B
    $2\sqrt{\frac{2G}{d}(M_1 + M_2)}$
  • C
    $2\sqrt{\frac{Gm}{d}(M_1 + M_2)}$
  • D
    $2\sqrt{\frac{Gm(M_1 + M_2)}{d(R_1 + R_2)}}$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ $11.2 \ km/s$ છે. જો પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેંકવામાં આવે,તો નિષ્ક્રમણ વેગ ......... $km/s$ હશે.

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના અડધા વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો પદાર્થ દ્વારા પૃથ્વીની સપાટીથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

બે ગ્રહોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $r$ છે અને ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $x$ છે. તો ગ્રહોમાંથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

જો પૃથ્વીની ત્રિજ્યા અને ગુરુત્વપ્રવેગ બંને બમણા કરવામાં આવે,તો પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ ......... $km/s$ થશે.

જો પૃથ્વીનું દળ ગ્રહ $P$ ના દળ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી હોય,તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળવા માટે રોકેટને જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x} \; ms^{-1}$ છે,જ્યાં $v_e$ એ પૃથ્વી પરનો નિષ્ક્રમણ વેગ છે. $x$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo