$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું દળ ઓગાળવું જોઈએ જેથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $50 \ g$ પાણીમાં $1 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g/mol$) ઓગાળવાથી થતા ઘટાડા જેટલો જ થાય? (બંને કિસ્સામાં મંદ દ્રાવણ ધારવું):-

  • A
    $1$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

જો $x \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $114 \ g$ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે જેથી તેનું બાષ્પદબાણ શુદ્ધ ઓક્ટેનના બાષ્પદબાણના $80 \%$ સુધી ઘટે,તો $x = ........... \ g$. (દ્રાવ્યનું મોલર દળ $= 40 \ g/mol$)

જ્યારે એક અબાષ્પશીલ,વિદ્યુતઅવિભાજ્ય દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

$298 \ K$ તાપમાને,$90 \ g$ પાણીમાં $7.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $2.8 \ kPa$ છે. જો આ દ્રાવણમાં $18 \ g$ પાણી ઉમેરવામાં આવે,તો તે જ તાપમાને બાષ્પ દબાણ $2.81 \ kPa$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23.8 \ mm \ Hg$ છે. $0.1$ મોલ અંશ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ જેટલું થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo