જો $x \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $114 \ g$ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે જેથી તેનું બાષ્પદબાણ શુદ્ધ ઓક્ટેનના બાષ્પદબાણના $80 \%$ સુધી ઘટે,તો $x = ........... \ g$. (દ્રાવ્યનું મોલર દળ $= 40 \ g/mol$)

  • A
    $10$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $40$

Explore More

Similar Questions

$100 \, g$ પ્રવાહી $A$ (મોલર દળ $140 \, g \, mol^{-1}$) ને $1000 \, g$ પ્રવાહી $B$ (મોલર દળ $180 \, g \, mol^{-1}$) માં ઓગાળવામાં આવ્યું હતું. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $500 \, torr$ માલૂમ પડ્યું હતું. જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $475 \, torr$ હોય,તો શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ અને દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ ગણો.

$1 \ mol$ $\text{અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા } 36 \ g \text{ પાણીમાં બનેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે } \left(P_1^0 = 32 \ mm \ Hg\right) (mm \ Hg \text{ માં})?$

$18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $100 \ ^{\circ}C$ તાપમાને આ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ($torr$ માં) કેટલું હશે?

$2\, \text{mole}$ પ્રવાહી $A$ ને $3\, \text{mole}$ પ્રવાહી $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો $P_A^o = 100\, \text{mm}$ અને $P_B^o = 200\, \text{mm}$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ શોધો.

ગ્લુકોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ પાણી કરતા ઓછું શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo