$9: 1$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા પ્રકાશના કિરણોનું વ્યતિકરણ થાય છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3: 1$
  • B
    $4: 1$
  • C
    $25: 9$
  • D
    $81: 1$

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાતમાં,ઉર્જા

$16$ અને $9$ એકમ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવે છે. પરિણામી ભાતમાં પ્રકાશિત અને અપ્રકાશિત ભાગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

બે તરંગો $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{3})$ ના વ્યતિકરણથી મળતા પરિણામી કંપવિસ્તારનું મૂલ્ય કેટલું હશે?

સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) એવા ઉદગમો છે જેના માટે

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા બે તરંગો,જેની તીવ્રતા અલગ-અલગ છે,વ્યતિકરણ અનુભવે છે. તેમની મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo