એક ધાતુના તારની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ $4 \%$ ઘટાડવામાં આવે છે. ધાતુના તારના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર $.......$ છે. ($\%$ માં)

  • A
    $24$
  • B
    $23$
  • C
    $22$
  • D
    $25$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થની અવરોધકતા તાપમાન વધારવાથી ઘટે છે?

સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે ધાતુના તારની વાહકતા $\sigma_1$ અને $\sigma_2$ છે. જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે,તો અસરકારક વાહકતા કેટલી થાય?

ઘરમાં વાયરિંગ માટે,$Cu$ વાયર અથવા $Al$ વાયરનો ઉપયોગ થાય છે. આમાં કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે?

$100 \ W$ ના ટંગસ્ટન લાઇટ બલ્બનો અવરોધ જ્યારે તે ચાલુ હોય ત્યારે $250 \ \Omega$ અને જ્યારે બંધ હોય ત્યારે $25 \ \Omega$ છે. ઓરડાનું તાપમાન $25^{\circ} C$ છે. જ્યારે બલ્બ ચાલુ હોય ત્યારે ફિલામેન્ટનું તાપમાન શોધો. (ધારો કે $\alpha_{\text{tungsten}} = 4.5 \times 10^{-3} /^{\circ} C$) ($^{\circ} C$ માં)

ઇન્કેન્ડેસન્ટ લેમ્પનો અવરોધ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo