વિદ્યુતવિભાજનના નિયમો કોના દ્વારા આપવામાં આવ્યા હતા?

  • A
    કોહલરાઉસ
  • B
    ફેરાડે
  • C
    નર્ન્સ્ટ
  • D
    બર્થલોટ

Explore More

Similar Questions

$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા $19.5 \ g$ પોટેશિયમ જમા થાય છે. જો તેટલો જ વિદ્યુત જથ્થો એલ્યુમિનિયમ ક્લોરાઈડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો જમા થતા એલ્યુમિનિયમનું પ્રમાણ ............ $g$ હશે.

જો $0.5 \, A$ વિદ્યુતપ્રવાહને એસિડિક સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $10 \, min$ માટે પસાર કરવામાં આવે,તો કેથોડ પર જમા થયેલ સિલ્વરનું દળ ........... $g$ છે (સિલ્વરનું તુલ્ય વજન $= 108$).

$25 \, mA$ નો પ્રવાહ $60 \, s$ સુધી પીગળેલા $CaCl_2$ માંથી પસાર કરવામાં આવે તો કેલ્શિયમના કેટલા પરમાણુઓ જમા થશે?

$NaCl$ ના દ્રાવણમાંથી એક કલાકમાં $10 \ g$ ક્લોરિન મુક્ત કરવા માટે કેટલા $amp$ પ્રવાહની જરૂર પડશે?

$AgNO_3$ ના જલીય દ્રાવણમાંથી $2 \ F$ વિદ્યુત પસાર કરતા જમા થતા સિલ્વરનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo