વાયુઓનો ગતિવાદ આગાહી કરે છે કે વાયુમય સમૂહની કુલ ગતિ ઊર્જા શેના પર આધાર રાખે છે?

  • A
    વાયુનું દબાણ
  • B
    વાયુનું તાપમાન
  • C
    વાયુનું કદ
  • D
    વાયુનું દબાણ,કદ અને તાપમાન

Explore More

Similar Questions

અચળ કદે વાયુના મોલની નિશ્ચિત સંખ્યા માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

$M$ અણુભાર ધરાવતા એક મોલ એકપરમાણ્વીય વાયુ માટે,$rms$ વેગ $u_{rms}$ છે. તો $u_{rms}$ અને સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

બંધ પાત્રમાં $0\,^oC$ તાપમાને પાણી તેની ત્રણ અવસ્થાઓ: ઘન,પ્રવાહી અને બાષ્પમાં અસ્તિત્વ ધરાવે છે. આ પરિસ્થિતિમાં પાણીના અણુઓની સરેરાશ ગતિઉર્જા .... હશે.

જો $T(K)$ તાપમાને $CH_4$ (મોલર દળ $= 16 \ g \ mol^{-1}$) ની ગતિઊર્જા $J$ માં $X$ હોય,તો તે જ તાપમાને $O_2$ (મોલર દળ $= 32 \ g \ mol^{-1}$) ની $J$ માં ગતિઊર્જા કેટલી હશે?

વિધાન $(A)$ $300 \ K$ તાપમાને,$16 \ g$ મિથેનની ગતિઊર્જા $32 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા જેટલી હોય છે.
કારણ $(R)$ અચળ તાપમાને,તમામ વાયુઓના એક મોલની ગતિઊર્જા સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo