$CE$ મોડમાં ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતાઓ એ કયા આલેખ દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    અચળ $V_{CE}$ પર $I_{B}$ વિરુદ્ધ $V_{BE}$
  • B
    અચળ $V_{BE}$ પર $I_{B}$ વિરુદ્ધ $V_{CE}$
  • C
    અચળ $V_{CE}$ પર $I_{B}$ વિરુદ્ધ $I_{C}$
  • D
    અચળ $V_{BE}$ પર $I_{B}$ વિરુદ્ધ $I_{C}$

Explore More

Similar Questions

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કલેક્ટર પ્રવાહ $10 \text{ mA}$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $95\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો બેઝ પ્રવાહ આશરે કેટલો હશે ($mA$ માં)?

એક ટ્રાન્ઝિસ્ટર માટે,$\alpha_{dc}$ અને $\beta_{dc}$ એ પ્રવાહ ગુણોત્તર છે. તો $\frac{\beta_{dc}-\alpha_{dc}}{\alpha_{dc} \cdot \beta_{dc}}$ નું મૂલ્ય કેટલું થાય?

જ્યારે ટ્રાન્ઝિસ્ટરને $CB$ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયર તરીકે વાપરવામાં આવે છે ત્યારે પ્રવાહ ગેઇન $0.8$ મળે છે. જો બેઝ પ્રવાહમાં $6 \ mA$ નો ફેરફાર થતો હોય,તો કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ....... $mA$ છે.

આકૃતિમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને બનાવેલ કોમન એમિટર એમ્પ્લીફાયર સર્કિટ દર્શાવેલ છે. તેનો $dc$ કરંટ ગેઈન $250$ છે,$R_C = 1\,k\Omega$ અને $V_{CC} = 10\,V$ છે. $V_{CE}$ સેચ્યુરેશન (સંતૃપ્ત) અવસ્થામાં પહોંચે તે માટે લઘુત્તમ બેઝ કરંટ કેટલો હોવો જોઈએ? ($\mu A$ માં)

વિધાન: ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ પાતળો બનાવવામાં આવે છે.
કારણ: પાતળો બેઝ ટ્રાન્ઝિસ્ટરને સ્થિર બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo