અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને સમાન કદનું છે. વસ્તુ ક્યાં મૂકવામાં આવી છે?

  • A
    મુખ્ય કેન્દ્ર $(F)$ પર
  • B
    ધ્રુવ $(P)$ અને મુખ્ય કેન્દ્ર $(F)$ ની વચ્ચે
  • C
    વક્રતાકેન્દ્ર $(C)$ પર
  • D
    વક્રતાકેન્દ્ર $(C)$ થી દૂર

Explore More

Similar Questions

બહિર્ગોળ ગોલીય અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે?

વક્રીભવનના નિયમો જણાવો.

એક ઓટોમોબાઈલમાં વપરાતા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $3\, m$ છે. જો એક બસ આ અરીસાથી $5\, m$ અંતરે હોય,તો પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

Difficult
View Solution

નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય $+5$ તેમજ $-5$ હોઈ શકે છે?

$(a)$ લેન્સ અને અરીસા માટે $u, v, f$ વચ્ચેનો સંબંધ લખો,જ્યાં $u, v, f$ અનુક્રમે વસ્તુ અંતર,પ્રતિબિંબ અંતર અને કેન્દ્રલંબાઈ છે.
$(b)$ અંતર્ગોળ અરીસા દ્વારા મળતી મોટવણી $m = +4$ છે. આ વિધાન દ્વારા પ્રતિબિંબ વિશે મળતી માહિતી લખો.
$(c)$ નીચેની સ્થિતિઓ માટે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો:
$(i)$ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.
$(ii)$ વક્રતાકેન્દ્ર પર.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo