વક્રીભવનના નિયમો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપાતકિરણ, વક્રીભૂતકિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે.
$(ii)$ આપાતકોણના સાઈન $(\sin i)$ અને વક્રીભવનકોણના સાઈન $(\sin r)$ નો ગુણોત્તર આપેલ માધ્યમોની જોડ માટે અચળ રહે છે. આ નિયમને સ્નેલનો નિયમ પણ કહેવામાં આવે છે. ગાણિતિક રીતે, $\frac{\sin i}{\sin r} = \text{અચળ} = {_1n}_2$.

Explore More

Similar Questions

પરાવર્તન (reflection) શબ્દની વ્યાખ્યા આપો.

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ $75\, cm$ ના અંતરે રચાતું હોય,તો લેન્સથી વસ્તુનું અંતર શોધો. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?

કયા પ્રકારના અરીસાની સામે વસ્તુને કોઈ પણ અંતરે મૂકવામાં આવે,તો તેનું પ્રતિબિંબ હંમેશાં ચત્તું જ મળે છે?

બહિર્ગોળ ગોલીય અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે?

$(a)$ જ્યારે પ્રકાશનું કિરણ સમાન વક્રીભવનાંક ધરાવતા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે શું થાય છે?
$(b)$ પ્રકાશના વક્રીભવનનું કારણ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo