પાણીમાં ત્રણ વાયુઓ $(A, B, C)$ ના હેન્રીના નિયમના અચળાંક $(K_H)$ ના મૂલ્યો અનુક્રમે $145$,$2 \times 10^{-5}$,અને $35$ kbar છે. પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાનો ક્રમ નીચે મુજબ છે:

  • A
    $B > C > A$
  • B
    $A > C > B$
  • C
    $A > B > C$
  • D
    $B > A > C$

Explore More

Similar Questions

$298\, K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5\, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.6$ છે. $298\, K$ તાપમાને અને $5\, atm$ દબાણે $10$ મોલ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલ કેટલા હશે?

નીચેનામાંથી કયા ઘન પદાર્થની પાણીમાં દ્રાવ્યતા તાપમાન સાથે થોડી બદલાય છે?

$298 \ K$ તાપમાને સોફ્ટ ડ્રિંક બનાવવાની પ્રક્રિયા દરમિયાન $CO_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે છે. જો $CO_2$ નું આંશિક દબાણ $0.835 \ bar$ હોય,તો $0.9 \ L$ પાણીમાં $x \ mmol$ $CO_2$ ઓગળશે. $x$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $1.67 \times 10^3 \ bar$ છે)

આયોડિનનું ટિંક્ચર એટલે

દરિયામાં ઉંડે ડૂબકી મારનારા મરજીવા $N_2-O_2$ મિશ્રણને બદલે $He-O_2$ મિશ્રણનો ઉપયોગ શા માટે કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo