દરિયામાં ઉંડે ડૂબકી મારનારા મરજીવા $N_2-O_2$ મિશ્રણને બદલે $He-O_2$ મિશ્રણનો ઉપયોગ શા માટે કરે છે?

  • A
    નાઈટ્રોજનની સરખામણીમાં હિલીયમ રૂધિરમાં ઘણો ઓછો દ્રાવ્ય છે.
  • B
    હિલીયમની સરખામણીમાં નાઈટ્રોજન રૂધિરમાં ઘણો ઓછો દ્રાવ્ય છે.
  • C
    દરિયામાં ઉંડે ભારે દબાણને કારણે,નાઈટ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા કરીને ઝેરી નાઈટ્રિક ઓક્સાઈડ બનાવે છે.
  • D
    નાઈટ્રોજન પાણીમાં અત્યંત દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

દ્રાવ્ય-દ્રાવક આંતરક્રિયાઓના આધારે,નીચેનાને $n$-ઓક્ટેનમાં વધતી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો અને સમજાવો: Cyclohexane,$KCl$,$CH_3OH$,$CH_3CN$.

નીચેનામાંથી કયું ઘન દ્રાવણનું ઉદાહરણ છે?

જો આંશિક દબાણ $0.18 \ atm$ હોય,તો $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા કેટલી હશે? $(K_{H} = 0.16 \ mol \ dm^{-3} \ atm^{-1})$

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ દબાણે $10 \ moles$ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલની સંખ્યા કેટલી હશે?

સમાન તાપમાન '$T$' પર કેટલાક વાયુઓ માટે $K_{H}$ ના મૂલ્યો નીચે મુજબ છે:
વાયુ $K_{H} / \text{kbar}$
$Ar$ $40.3$
$CO_{2}$ $1.67$
$HCHO$ $1.83 \times 10^{-5}$
$CH_{4}$ $0.413$

જ્યાં $K_{H}$ એ પાણીમાં હેન્રીના નિયમનો અચળાંક છે. પાણીમાં તેમની દ્રાવ્યતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo