એસીટાલ્ડિહાઈડના કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાં દહન માટેની ઉષ્મા $-1172 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $66 \ g$ એસીટાલ્ડિહાઈડનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. (પરમાણ્વીય દળ: $C=12, H=1, O=16$) ($kJ$ માં)

  • A
    $1758$
  • B
    $2344$
  • C
    $6600$
  • D
    $1172$

Explore More

Similar Questions

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા $57.0 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $0.5 \ mol$ $HNO_3$ ના દ્રાવણને $0.2 \ mol$ $KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી હશે ($kJ$ માં)?

ઉર્ધ્વપાતન (sublimation) ની ઉષ્મા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$298 \ K$ તાપમાને,નીચે આપેલી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો થશે?
$CH_{4(g)} + O_{2(g)} \rightarrow C_{(s)} + 2H_2O_{(l)}$
આપેલ છે:
$1) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow H_2O_{(l)} ; \Delta H^{\ominus} = -286 \ kJ$
$2) \ C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} ; \Delta H^{\ominus} = -394 \ kJ$
$3) \ CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)} ; \Delta H^{\ominus} = -890 \ kJ$

જો $25 \, ^oC$ તાપમાને તટસ્થીકરણની ઉષ્મા $-13.7 \, KCal$ હોય અને $\Delta H_f^o (H_2O) = -68 \, KCal$ હોય,તો $OH^{-}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી .....$KCal$ થશે. ($.3$ માં)

સર્જન એન્થાલ્પી એ પ્રક્રિયા એન્થાલ્પીનો એક ખાસ કિસ્સો છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજની સર્જન એન્થાલ્પી દર્શાવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo