એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ
$3: 1$
$1: 1$
$1: 2 : 1$
$2 : 1$
નીચેનામાંથી શું મેન્ડેલનાં પ્રભૂતાનાં નિયમ મુજબ ન સમજાવી શકાય ?
નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નને અવગણવા જાઈએ કારણ કે તે વધુ.... ધરાવે છે.
નીચેનામાંથી કયું એક સંકરણમાં જોવા મળતું નથી?
જો બે વ્યક્તિ વચ્ચે સંકરણ કરવામાં આવે છે. તેમાંના દરેક $Bb$ જનીન પ્રકાર ધરાવે છે, બે સંતતિ ઉત્પન્ન થાય છે. આમાંથી પ્રથમ પ્રભાવી લક્ષણ ધરાવે છે તો બીજી સંતતિ ઉત્પન્ન પ્રચ્છન્ન લક્ષણો દર્શાવે, તેની શક્યતા કેટલી હશે?
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.