શુક્રકોષમાં આવેલ કણાભસૂત્રનું કાર્ય.

  • A

    શુક્રકોષનાં હલનચલનને નિયંત્રિત કરે

  • B

    શુક્રકોષને પ્રચલન ક્ષમતા માટે જરૂરી ઊર્જ પૂરી પાડે

  • C

    કોષકેન્દ્રને ઊર્જા પૂરી પાડે

  • D

    એકપણ નહીં

Similar Questions

અસંગત વિકલ્પ પસંદ કરો.

શુક્રકોષ વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે ?

ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?

શુક્રકોષનાં નિર્માણ માટે શુકાયાન્તરણની ક્રિયાનાં જરૂરી કારકો કઈ ગ્રંથીનાં અંતઃસ્ત્રાવથી બને છે.

નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]