શુક્રકોષમાં આવેલ કણાભસૂત્રનું કાર્ય.
શુક્રકોષનાં હલનચલનને નિયંત્રિત કરે
શુક્રકોષને પ્રચલન ક્ષમતા માટે જરૂરી ઊર્જ પૂરી પાડે
કોષકેન્દ્રને ઊર્જા પૂરી પાડે
એકપણ નહીં
અસંગત વિકલ્પ પસંદ કરો.
શુક્રકોષ વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે ?
ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?
શુક્રકોષનાં નિર્માણ માટે શુકાયાન્તરણની ક્રિયાનાં જરૂરી કારકો કઈ ગ્રંથીનાં અંતઃસ્ત્રાવથી બને છે.
નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?
$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.
$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.
$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.
$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.
$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.