પાણીમાં લેડ નાઈટ્રેટના $1 \%$ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

  • A
    $0 \, ^\circ C$ થી નીચે
  • B
    $0 \, ^\circ C$
  • C
    $1 \, ^\circ C$
  • D
    $2 \, ^\circ C$

Explore More

Similar Questions

ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

જો $van't \ Hoff$ અવયવ $1.1$ હોય,તો $0.01 \ m$ ફોર્મિક એસિડના જલીય દ્રાવણ માટે $\Delta T_{f}$ ની ગણતરી કરો. $[K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}]$ ($K$ માં)

શુદ્ધ પાણી $273 \ K$ અને $1 \ bar$ દબાણે થીજી જાય છે. $500 \ g$ પાણીમાં $34.5 \ g$ ઇથેનોલ ઉમેરવાથી દ્રાવણનું ઠારબિંદુ બદલાય છે. પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $2 \ K \ kg \ mol^{-1}$ લો. નીચે આપેલી આકૃતિઓ બાષ્પ દબાણ $(V.P.)$ વિરુદ્ધ તાપમાન $(T)$ ના આલેખ દર્શાવે છે. [ઇથેનોલનું આણ્વીય દળ $46 \ g \ mol^{-1}$ છે]. નીચેનામાંથી કયો વિકલ્પ ઠારબિંદુમાં થતો ફેરફાર દર્શાવે છે?

$1.00 \, g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $50 \, g$ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \, K$ જેટલું ઘટે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \, K \, kg \, mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo