પુષ્પમાં રહેલા ચાર ચક્રોની રચના શેના પર થાય છે? 

  • A

    પુષ્પાસન 

  • B

    પુષ્પદંડ 

  • C

    દલચક્ર 

  • D

    પુંકેસર 

Similar Questions

..........માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.

એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]

દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .........માં જોવા મળે છે.

ટામેટા અને લીંબુમાં જરાયુવિન્યાસ છે.

  • [AIPMT 2012]

પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.