પુષ્પમાં રહેલા ચાર ચક્રોની રચના શેના પર થાય છે?
પુષ્પાસન
પુષ્પદંડ
દલચક્ર
પુંકેસર
..........માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .........માં જોવા મળે છે.
ટામેટા અને લીંબુમાં જરાયુવિન્યાસ છે.
પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.