પુષ્પમાં રહેલા ચાર ચક્રોની રચના શેના પર થાય છે?
પુષ્પાસન
પુષ્પદંડ
દલચક્ર
પુંકેસર
ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.
અનિયમિત પુષ્પ …...... .
આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.
વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય તો તેને ....... કહે છે.
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.