એક સમતલ-બહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $20 \,cm$ $(\mu_g=1.5)$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. એક પ્રકાશિત વસ્તુને લેન્સની બહિર્ગોળ સપાટી તરફ તેની અક્ષ પર $60 \,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું અંતર ($cm$ માં) કેટલું હશે .........

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $12$

Explore More

Similar Questions

$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બહિર્ગોળ લેન્સને ઉભી અક્ષ પરથી બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા $20 \, cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. જો વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો લેન્સની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ગણો.

એક સીધી વસ્તુને $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સની સામે $40\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક અભિસારી અરીસો લેન્સની બીજી બાજુએ $60\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને કદ શું હશે?

$1.5$ વક્રીભવનાંક અને $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેવડું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ? $(... \ cm)$

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની ડાબી બાજુએ $20 \,cm$ અંતરે એક બિંદુવત ઉદગમ મૂકવામાં આવ્યું છે.
$(a)$ પ્રતિબિંબ ક્યાં રચાય છે?
$(b)$ લેન્સની જમણી બાજુએ $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ક્યાં મૂકવો જોઈએ,જેથી અંતિમ પ્રતિબિંબ ઉદગમ પર જ સંપાત થાય?
$(c)$ જો અંતર્ગોળ અરીસાને તે જ સ્થાને સમતલ અરીસા દ્વારા બદલવામાં આવે,તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo