આકૃતિમાં બે બિંદુવત ઉદગમો દર્શાવ્યા છે જે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ એકબીજા સાથે સમાન કળામાં ઉત્સર્જિત કરે છે અને તેઓ એકબીજાથી $d = 5.5 \lambda$ અંતરે એક રેખા પર આવેલા છે,જે ઉદગમોના કેન્દ્રથી $L$ અંતરે રહેલા મોટા પડદાને લંબ છે. ધારો કે $d$ એ $L$ કરતા ઘણું નાનું છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    પડદા પર માત્ર પાંચ પ્રકાશિત શલાકાઓ દેખાય છે.
  • B
    પડદા પર માત્ર છ પ્રકાશિત શલાકાઓ દેખાય છે.
  • C
    બિંદુ $y = 0$ એ અપ્રકાશિત શલાકાને અનુરૂપ છે.
  • D
    $(A)$ અને $(C)$ બંને સાચા છે.

Explore More

Similar Questions

બે ઉદ્ગમ $S_1$ અને $S_2$ માંથી $\lambda$ તરંગલંબાઈના તરંગો ઉત્પન્ન થાય છે. બિંદુ $P$ આગળ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત $(S_1P - S_2P)$ કેટલો હોવો જોઈએ?

$16$ અને $9$ એકમ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવે છે. પરિણામી ભાતમાં પ્રકાશિત અને અપ્રકાશિત ભાગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા બે એકરંગી પ્રકાશના તરંગો વચ્ચે સહાયક વ્યતિકરણ થવા માટે, પથ તફાવત કેટલો હોવો જોઈએ?

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા પ્રકાશના તરંગોની તીવ્રતા સમાન છે $I_{1} = I_{2} = I_{0}$. વ્યતિકરણ ભાતમાં ન્યૂનતમ સ્થાને પ્રકાશની તીવ્રતા શૂન્ય છે. મહત્તમ સ્થાને પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

જુદી જુદી તીવ્રતાવાળા બે સુસંબદ્ધ ઉદ્‍ગમોના વ્યતિકરણમાં,મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $\frac{I_{\max}}{I_{\min}} = \frac{144}{81}$ છે. તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo