સ્થિર વ્યતિકરણ ભાત મેળવવા માટેની મુખ્ય શરત એ છે કે બંને ઉદ્દગમો . . . . . .

  • A
    અચળ કળા તફાવત ધરાવતા હોવા જોઈએ.
  • B
    સાંકડા હોવા જોઈએ.
  • C
    એકબીજાની નજીક હોવા જોઈએ.
  • D
    સમાન કંપવિસ્તાર ધરાવતા હોવા જોઈએ.

Explore More

Similar Questions

"જો તમે બે લેમ્પનો ઉપયોગ કરીને બે પિનહોલને પ્રકાશિત કરો, તો વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં" - સમજાવો.

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $49:16$ હોય,તો પરિણામી મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$1:9$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે તરંગો એક બિંદુએ એકબીજાને છેદે છે. જ્યારે તરંગો અસંગત (incoherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_1$ છે અને જ્યારે તરંગો $60^{\circ}$ ના કળા તફાવત સાથે સુસંગત (coherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_2$ છે. જો $\frac{I_1}{I_2} = \frac{10}{x}$ હોય,તો $x = . . . . . . . . . . .$

સમાન તીવ્રતા $I_0$ ધરાવતા બે તરંગો બે સ્ત્રોતોમાંથી સમાન કળા તફાવત $(\phi)$ સાથે ઉત્સર્જિત થાય છે. બે તરંગોના સંપાતીકરણને કારણે,પરિણામી તરંગની તીવ્રતા . . . . . . ના સમપ્રમાણમાં હોય છે.

બે વ્યતિકરણ પામતા એકવર્ણી ઉદગમો $A$ અને $B$ માં; $A$ એ $B$ કરતા કળામાં $66^\circ$ આગળ છે. જો અવલોકન બિંદુ $P$ પરથી લેવામાં આવે,જેથી $PB - PA = \lambda / 4$ થાય. તો $P$ પર પહોંચતા $A$ અને $B$ ના તરંગો વચ્ચેનો કળા તફાવત .....$^\circ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo