બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર $1:2$ છે. જો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:3$ હોય,તો ગ્રહ $A$ ના ગુરુત્વપ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{4}{3}$
  • B
    $\frac{3}{2}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{3}{4}$

Explore More

Similar Questions

ધારો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બળ અચાનક અદૃશ્ય થઈ જાય છે,તો નીચેના વિધાનોમાંથી સાચો જવાબ પસંદ કરો.

જો વિષુવવૃત્ત પર એક માણસનું વજન તેના વાસ્તવિક વજનના $(3/5)$ ગણું હોય,તો પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

કયો આલેખ પૃથ્વીના કેન્દ્રથી અંતર (પૃથ્વીની ત્રિજ્યા $= R_E$) સાથે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગમાં થતા ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

પૃથ્વીની સપાટીથી કોઈપણ ઊંચાઈ $h$ માટે ગુરુત્વાકર્ષણ પ્રવેગનું સમીકરણ લખો.

પૃથ્વીની સપાટીની નીચે $d$ ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ $g$ માં થતા ફેરફાર માટેનું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo