દ્રાવકમાં દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનને શું કહે છે?

  • A
    ઉત્કલન બિંદુ અચળાંક
  • B
    મોલલ ઉન્નયન અચળાંક
  • C
    ક્રાયોસ્કોપિક અચળાંક
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$750 \, mm \, Hg$ પર પાણીનું ઉત્કલનબિંદુ $99.63^{\circ} \, C$ છે. $500 \, g$ પાણીમાં કેટલા ગ્રામ સુક્રોઝ ઉમેરવો જોઈએ જેથી તે $100^{\circ} \, C$ પર ઉકળે?

નીચેનામાંથી કયું ઉત્કલનબિંદુમાં મહત્તમ ઉન્નયન ઉત્પન્ન કરશે?

જો $0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે અને તે શુદ્ધ દ્રાવક કરતા $0.216 \ ^oC$ જેટલા ઊંચા તાપમાને ઉકળે છે,તો પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? (આપેલ છે: દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક $2.16 \ ^oC \ kg \ mol^{-1}$ છે)

મોલલ ઉન્નયન અચળાંક એ $B.P.$ માં થતા વધારાનો કોની સાથેનો ગુણોત્તર છે?

પાણી માટે મોલલ ઉત્કલનબિંદુ અચળાંક $0.513 \, ^oC \, kg \, mol^{-1}$ છે. જ્યારે $0.1 \, mol$ ખાંડને $200 \, mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણે ......... $^oC$ તાપમાને ઉકળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo