ઇલેક્ટ્રોનિક વાહકતા . . . . . . પર આધાર રાખતી નથી.

  • A
    ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા
  • B
    પરમાણુ દીઠ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા
  • C
    તાપમાન
  • D
    ધાતુની પ્રકૃતિ અને બંધારણ

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $KCl$ ના $0.3 \ M$ દ્રાવણની વાહકતા $0.0627 \ S \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા કેટલી થશે?

$NaOH$ ના $0.2\% (w/v)$ દ્રાવણની અવરોધકતા $870.0 \ m\Omega \ m$ માપવામાં આવી છે. દ્રાવણની મોલર વાહકતા $........ \times 10^2 \ mS \ dm^2 \ mol^{-1}$ થશે. $(Nearest \ integer)$

$AC$ અને $DC$ પ્રવાહમાંથી,વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વાહકતા નક્કી કરવા માટે કયા પ્રવાહનો ઉપયોગ થાય છે? શા માટે?

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I :$ $KCl$ (પ્રબળ વિદ્યુતવિભાજ્ય) ની સીમાંત મોલર વાહકતા $CH_{3}COOH$ (નિર્બળ વિદ્યુતવિભાજ્ય) કરતા વધારે છે.
વિધાન $II :$ વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતામાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo