નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I :$ $KCl$ (પ્રબળ વિદ્યુતવિભાજ્ય) ની સીમાંત મોલર વાહકતા $CH_{3}COOH$ (નિર્બળ વિદ્યુતવિભાજ્ય) કરતા વધારે છે.
વિધાન $II :$ વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતામાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને $0.0025 \ M$ એસિટિક એસિડની વિશિષ્ટ વાહકતા $5 \times 10^{-5} \ S \ cm^{-1}$ છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક $...... \times 10^{-7}$ છે. (નજીકનો પૂર્ણાંક) $CH_3COOH$ ની સીમિત મોલર વાહકતા $400 \ S \ cm^2 \ mol^{-1}$ લો.

દ્રાવણની સાંદ્રતા અને મોલર વાહકતા $(\Lambda_m)$ વચ્ચેનો સંબંધ શું છે?

$n$-બ્યુટીરિક એસિડનો વિયોજન અચળાંક $1.6 \times 10^{-5}$ છે અને અનંત મંદને મોલર વાહકતા $380 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. $0.01 \ M$ એસિડ દ્રાવણની વિશિષ્ટ વાહકતા કેટલી હશે?

ઇલેક્ટ્રોલાઇટ્સ $A$ અને $B$ માટે મોલર વાહકતાનો $C^{1/2}$ સામેનો આલેખ નીચે મુજબ છે. ઇલેક્ટ્રોલાઇટ્સ $A$ અને $B$ અનુક્રમે કયા છે?

જો કોષમાં $0.01 \, M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40 \, \Omega$ છે અને કોષ અચળાંક $0.4 \, \text{cm}^{-1}$ છે,તો તેની મોલર વાહકતા $\Omega^{-1} \, \text{cm}^2 \, \text{mol}^{-1}$ માં કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo