બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગોનું સ્થાનાંતર $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{2})$ છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $5$
  • B
    $7$
  • C
    $1$
  • D
    $0$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ એકવર્ણી બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જેની તરંગલંબાઈ $\lambda = 600 \ nm$ છે,તેમને વર્તુળના કેન્દ્રની બંને બાજુએ સપ્રમાણ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. ઉદગમો વચ્ચેનું અંતર $d = 1.8 \ mm$ છે. આ ગોઠવણી વર્તુળના પરિઘ પર એકાંતરે પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાં તરીકે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે ક્રમિક પ્રકાશિત ટપકાં વચ્ચેનું કોણીય અંતર $\Delta \theta$ છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
$[A]$ બિંદુ $P_2$ પર અપ્રકાશિત ટપકું રચાશે
$[B]$ $P_2$ પર શલાકાનો ક્રમ મહત્તમ હશે
$[C]$ પ્રથમ ચરણમાં $P_1$ અને $P_2$ ની વચ્ચે ઉત્પન્ન થતી કુલ શલાકાઓની સંખ્યા $3000$ ની નજીક છે
$[D]$ જેમ આપણે પ્રથમ ચરણમાં $P_1$ થી $P_2$ તરફ જઈએ છીએ તેમ બે ક્રમિક પ્રકાશિત ટપકાં વચ્ચેનું કોણીય અંતર ઘટે છે

વ્યતિકરણની ઘટના ......... માં જોવા મળે છે.

સમાન તીવ્રતા $I_0$ ધરાવતા બે તરંગો બે સ્ત્રોતોમાંથી સમાન કળા તફાવત $(\phi)$ સાથે ઉત્સર્જિત થાય છે. બે તરંગોના સંપાતીકરણને કારણે,પરિણામી તરંગની તીવ્રતા . . . . . . ના સમપ્રમાણમાં હોય છે.

સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) અને અસુસંબદ્ધ ઉદગમો (Incoherent sources) એટલે શું?

બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગમાં,જો પડદા પરના કોઈ બિંદુ પાસે પીળા પ્રકાશ માટે પથ તફાવત $3\lambda/2$ હોય,તો તે બિંદુ પાસેની શલાકા . . . . . . હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo