સ્નિગ્ધ માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી પડતા દડાનું સ્થાનાંતર સમયની સાપેક્ષમાં આલેખવામાં આવ્યું છે. શક્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$20 \times 10^{-3} \ kg$ દળનો એક લોખંડનો ગોળો $0.5 \ ms^{-1}$ ના ટર્મિનલ વેગ સાથે સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે. $54 \times 10^{-2} \ kg$ દળ ધરાવતા બીજા લોખંડના ગોળાનો ટર્મિનલ વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે ($.5$ માં)?

તેલનું એક મોટું ટીપું (ઘનતા $0.8 \, g/cm^3$ અને સ્નિગ્ધતા $\eta_0$) અન્ય પ્રવાહીના સ્તંભ (ઘનતા $1.2 \, g/cm^3$ અને સ્નિગ્ધતા $\eta_L$) માંથી ઉપર તરે છે. ધારો કે બે પ્રવાહી મિશ્ર થતા નથી,તો તેલનું ટીપું જે વેગથી ઉપર આવશે તે શેના પર આધાર રાખશે?

ઉપલા વાતાવરણમાં $0.01 \,mm$ ત્રિજ્યાના નાના પાણીના ટીપાં બને છે અને $10 \,cm/s$ ના ટર્મિનલ વેગ સાથે નીચે પડે છે. ઘનીભવનને કારણે, જો આવા $8$ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે, તો નવો ટર્મિનલ વેગ ........... $cm/s$ થશે.

$R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો જ્યારે $\eta$ સ્નિગ્ધતા ગુણાંક ધરાવતા સ્નિગ્ધ પ્રવાહીમાં (ગુરુત્વાકર્ષણને કારણે) પડે છે ત્યારે તે $\nu_1$ જેટલો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. આ ગોળાને $27$ સમાન નાના નક્કર ગોળાઓમાં વિભાજિત કરવામાં આવે છે. જો આ દરેક નાના ગોળા તે જ પ્રવાહીમાં પડે ત્યારે $\nu_2$ જેટલો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે,તો ગુણોત્તર $(\nu_1/\nu_2)$ કેટલો થાય?

પ્રવાહીમાં પડતા પદાર્થનો પ્રવેગ $a = g - bv$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે અને $b$ એ અચળાંક છે. મુક્ત કર્યાના લાંબા સમય પછી,તે અચળ ઝડપ સાથે પડતું જોવા મળે છે. આ અચળ ઝડપનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo