એક નળાકાર પાત્રના પાયાનો પરિઘ $440\, cm$ છે અને તેની ઊંચાઈ $80\, cm$ છે. તો નળાકારનું ઘનફળ $m^3$ માં શોધો.

  • A
    $2.432$
  • B
    $1.232$
  • C
    $3.242$
  • D
    $4.234$

Explore More

Similar Questions

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
જો નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું ન હોય,તો તેની ઊંચાઈ અડધી કરવી પડે.

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $1320 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $30 \, cm$ હોય,તો તેનો વ્યાસ શોધો ( $cm$ માં).

$7\, m$ ત્રિજ્યા અને $12\, m$ તિર્યક ઊંચાઈ ધરાવતો એક શંકુ આકારનો તંબુ બનાવવાનો છે. $2\, m$ પહોળાઈ ધરાવતું કેટલા મીટર તાડપત્રી (tarpaulin) જોઈશે? જો તાડપત્રીનો ભાવ ₹ $48$ પ્રતિ મીટર હોય,તો તાડપત્રીનો કુલ ખર્ચ શોધો.

એક શંકુની ઊંચાઈ $9 \, cm$ છે. તેના પાયાનું ક્ષેત્રફળ $1386 \, cm^2$ છે,તો તેનું ઘનફળ શોધો ($cm^3$ માં).

શંકુના પાયાની ત્રિજ્યા $7 \, cm$ છે અને તેની ઊંચાઈ $30 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo