પરિવહન તંત્રની એવી ભાત,જેમાં હૃદય દ્વારા પંપ થયેલું રુધિર મોટી નલિકાઓ દ્વારા ખુલ્લી જગ્યાઓ અથવા દેહગુહામાં વહે છે,જેને $.......$ કહેવાય છે અને તે $........$ માં જોવા મળે છે.

  • A
    બંધ,સંધિપાદ (Arthropods)
  • B
    ખુલ્લું,મૃદુકાય (Molluscs)
  • C
    બંધ,મેરુદંડી (Chordates)
  • D
    ખુલ્લું,નૂપુરક (Annelids)

Explore More

Similar Questions

દ્વિ-પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

સરીસૃપ અને ઉભયજીવીઓમાં,ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરનું સ્પષ્ટ અલગીકરણ હોતું નથી કારણ કે તેઓમાં

યકૃત નિવાહિકા શિરાતંત્રનું સ્થાન જણાવો.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. મત્સ્ય$(I)$. $3$-ત્રિખંડીય હૃદય
$B$. ઉભયજીવી$(II)$. અપૂર્ણ દ્વિમાર્ગીય વહન
$C$. વિહગ$(III)$. ચતુષ્ખંડીય હૃદય
$(IV)$. એકમાર્ગીય વહન
$(V)$. $2$-દ્વિખંડીય હૃદય
$(VI)$. દ્વિમાર્ગીય વહન

ઉભયજીવીઓ અને સરીસૃપોમાં,$A$ કર્ણક ઝાલર/ફેફસાં/ત્વચામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે અને $B$ કર્ણક શરીરના અન્ય ભાગોમાંથી $C$ રુધિર મેળવે છે. $A$,$B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo