યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલા અનાજમાં જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા આવતા ફેરફારોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • A
    ગુણવત્તામાં ઘટાડો અને ઉત્પાદનનો રંગ બદલાવો
  • B
    વજનમાં ઘટાડો
  • C
    અંકુરણ ક્ષમતામાં ઘટાડો
  • D
    આ તમામ

Explore More

Similar Questions

સીતારામ,એક શિક્ષિત ખેડૂત,તેના મિત્રોને તેમના ખેતરોમાં ખાતર (fertilizers) ને બદલે છાણિયું ખાતર (manure) વાપરવા માટે સમજાવે છે. જો ખેડૂતો આ સલાહ સ્વીકારે તો તેમને થતા કોઈપણ બે ફાયદા જણાવો. ખાતરનો અતિશય ઉપયોગ પર્યાવરણને કેવી રીતે અસર કરે છે? સીતારામના કયા મૂલ્યો તેમના પ્રયત્નો દ્વારા દર્શાવવામાં આવ્યા છે?

Difficult
View Solution

પાકને સુરક્ષિત રાખવા માટે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓને શા માટે પ્રાધાન્ય આપવું જોઈએ?

દૂધાળા પશુઓની ખોરાકની જરૂરિયાતો શું છે?

$(i)$ વર્મીકમ્પોસ્ટ,$(ii)$ લીલું ખાતર અને $(iii)$ જૈવિક ખાતરની વ્યાખ્યા આપો.

"કીટનાશકો અને જંતુનાશકો જેવા રસાયણોનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે ખતરો ઊભો કરે છે." કારણ આપી સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo