હવા થી કાચમાં પ્રકાશના સંક્રમણ માટે બ્રુસ્ટર ખૂણો કેટલો છે? (કાચનો વક્રીભવનાંક $= 1.5$)

  • A
    $\sin ^{-1}\left(\frac{3}{2}\right)$
  • B
    $\cos ^{-1}\left(\frac{3}{2}\right)$
  • C
    $\tan ^{-1}\left(\frac{3}{2}\right)$
  • D
    $\cos ^{-1}\left(\frac{2}{3}\right)$

Explore More

Similar Questions

જો હવા-કાચના આંતરપૃષ્ઠ માટે પોલરાઇઝિંગ કોણ $56.3^o$ હોય,તો કાચમાં વક્રીભવન કોણ કેટલો હશે ($^o$ માં)?

એક અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા ઘટ્ટ માધ્યમની સીમા પર ધ્રુવીભવન કોણ $i_p$ પર આપાત થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

જ્યારે અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ હવા માંથી કાચ $(n = 1.5)$ પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે,ત્યારે:

હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થની સપાટી પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. કોઈ ચોક્કસ આપાતકોણ $i$ માટે,પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય છે. આ પરિસ્થિતિ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

પ્રકાશ એક કાચના સ્લેબ પર $i$ ખૂણે આપાત થાય છે. પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. વક્રીભવન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo