પાણીમાં $X$ ના $0.2 \, mol \, kg^{-1}$ દ્રાવણનું ઉત્કલનબિંદુ પાણીમાં $Y$ ના સમાન મોલાલિટી ધરાવતા દ્રાવણ કરતા વધારે છે. આ કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $X$ નું આણ્વીય દળ $Y$ ના આણ્વીય દળ કરતા ઓછું છે.
  • B
    $Y$ પાણીમાં વિયોજન પામે છે જ્યારે $X$ માં કોઈ ફેરફાર થતો નથી.
  • C
    $X$ પાણીમાં વિયોજન પામે છે.
  • D
    $X$ નું આણ્વીય દળ $Y$ ના આણ્વીય દળ કરતા વધારે છે.

Explore More

Similar Questions

શુદ્ધ બેન્ઝિન $80\,^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે $1\,g$ દ્રાવ્યને $83.4\,g$ બેન્ઝિનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ થાય છે. જો બેન્ઝિનની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $90\,cal/g$ હોય,તો દ્રાવ્યનો અણુભાર ગણો.

Difficult
View Solution

ગ્લુકોઝના $1 \ m$ (મોલાલ) જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.39 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો.
[$K_{b}$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$]

જો $0.12 \ m$ દ્રાવણનું ઉત્કલનબિંદુ $319.8 \ K$ હોય,તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ ગણો (શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ = $319.5 \ K$).

જો દ્રાવકનો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $3.15 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $1.89 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો. ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo