એક ઉષ્મા ભઠ્ઠીના છિદ્રનું ક્ષેત્રફળ $10^{-4} \ m^2$ છે. તે દર કલાકે $1.58 \times 10^5 \ \text{કેલરી}$ ઉષ્માનું ઉત્સર્જન કરે છે. જો ભઠ્ઠીની ઉત્સર્જકતા (emissivity) $0.80$ હોય, તો તેનું તાપમાન ....... $K$ હશે.

  • A
    $1500$
  • B
    $2000$
  • C
    $2500$
  • D
    $3000$

Explore More

Similar Questions

$T$ તાપમાને,એક પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર $Q$ વોટ છે. $3T$ તાપમાને તેના દ્વારા ઉત્સર્જિત પાવર કેટલો હશે ($Q$ માં)?

$R$ ત્રિજ્યા અને $T$ તાપમાન ધરાવતા ગોળાકાર કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત કુલ વિકિરણ પાવર $P$ છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તાપમાન અડધું કરવામાં આવે,તો વિકિરણ પાવર કેટલો થશે?

એક કૃષ્ણ પદાર્થ $227^\circ C$ તાપમાને $1 \times 10^5 \ J/s \cdot m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તેને કેટલા તાપમાન સુધી ગરમ કરવો જોઈએ જેથી તે $1 \times 10^9 \ J/s \cdot m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે?

$10 \ cm$ લંબાઈ અને $0.5 \ mm$ વ્યાસનો તાર બલ્બમાં વપરાય છે. તારનું તાપમાન $1727^{\circ} C$ છે અને તાર દ્વારા ઉત્સર્જિત પાવર $94.2 \ W$ છે. તેની ઉત્સર્જકતા (emissivity) $\frac{x}{8}$ છે જ્યાં $x=$ . . . . . . (આપેલ છે $\sigma=6.0 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$,$\pi=3.14$ અને ધારો કે તારના દ્રવ્યની ઉત્સર્જકતા તમામ તરંગલંબાઇ માટે સમાન છે.)

એક કાળા ગોળાની ત્રિજ્યા $R$ છે,જેનું તાપમાન $T$ પર વિકિરણનો દર $E$ છે. જો ત્રિજ્યા $R/2$ અને તાપમાન $3T$ કરવામાં આવે,તો વિકિરણનો દર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo