ઘન ઇલેક્ટ્રોલાઇટમાં ધ્રુવીય દ્રાવક ઉમેરવાથી શું થાય છે?

  • A
    ધ્રુવીભવન (Polarization)
  • B
    સંબંધન (Association)
  • C
    આયનીકરણ (Ionization)
  • D
    ઉષ્માનું મુક્ત ન થવું

Explore More

Similar Questions

આપણી પાસે $NaCl$ ના ત્રણ જલીય દ્રાવણો છે જેમને '$A$','$B$' અને '$C$' તરીકે લેબલ કરેલ છે,જેની સાંદ્રતા અનુક્રમે $0.1 \ M$,$0.01 \ M$ અને $0.001 \ M$ છે. આ દ્રાવણો માટે વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) નું મૂલ્ય કયા ક્રમમાં હશે . . . . . . .

નીચેનામાંથી કયા સંયોજન માટે મંદ દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય $2$ થાય છે?

$0.01 \ M$ ગ્લુકોઝના દ્રાવણની સરખામણીમાં,$0.01 \ M \ MgCl_2$ ના દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે? ($MgCl_2$ નું આણ્વીય દળ $= 95$,ગ્લુકોઝનું આણ્વીય દળ $= 180$).

નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

જો વિદ્યુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25 \, m$ દ્રાવણનું $50 \%$ આયનીકરણ થાય,તો વોન્ટ હોફ અવયવ ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo