જો વિદ્યુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25 \, m$ દ્રાવણનું $50 \%$ આયનીકરણ થાય,તો વોન્ટ હોફ અવયવ ...... થશે.

  • A
    $0.5$
  • B
    $0.75$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

નિયત તાપમાને $Na_2SO_4$,યુરિયા,$AlCl_3$ અને $1.2 \, m \, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$,યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)

જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે: $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$. આ સંકીર્ણ બનવાને કારણે,નીચેનામાંથી શું થાય છે?

$125.0 \ g$ પાણીમાં $0.85 \ g$ $ZnCl_2$ ધરાવતું દ્રાવણ $-0.23 \ ^\circ C$ તાપમાને ઠરે છે. ક્ષારના વિયોજનની આભાસી માત્રા શોધો ($K_f$ (પાણી) $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પરમાણ્વીય દળ: $Zn = 65.3$ અને $Cl = 35.5$)

જ્યારે $10 \ g$ $CH_3CH_2CHClCOOH$ ને $250 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો ગણો. $K_a = 1.4 \times 10^{-3}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$

$27^\circ C$ તાપમાને $17.4\% \text{ (દળ/કદ) } K_2SO_4$ નું દ્રાવણ $27^\circ C$ તાપમાને $5.85\% \text{ (દળ/કદ) } NaCl$ ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaCl$ નું $100\%$ આયનીકરણ થતું હોય,તો જલીય દ્રાવણમાં $K_2SO_4$ નું આયનીકરણ $\%$ કેટલું હશે? [પરમાણ્વીય ભાર: $K = 39, Na = 23, S = 32, O = 16, Cl = 35.5$]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo