એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક

  • A
    તાપમાનમાં વધારા સાથે વધે છે
  • B
    તાપમાનમાં વધારા સાથે ઘટે છે
  • C
    તાપમાનમાં ઘટાડા સાથે ઘટે છે
  • D
    તાપમાનથી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

સંઘાતવાદ (Collision theory) ની શોધ કોણે કરી હતી? સંઘાતવાદ શેના પર આધારિત છે?

તાપમાન વધારવાથી,પ્રક્રિયાનો દર વધે છે કારણ કે

વેગ અચળાંક સમીકરણ $k = p Z e^{-E_a/RT}$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયા ઝડપથી આગળ વધે તે માટે કયા પરિબળમાં ઘટાડો થવો જોઈએ?

એક રાસાયણિક પ્રક્રિયા માટે,જો તાપમાન $25\,^{\circ}C$ થી વધારીને $55\,^{\circ}C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો બદલાશે? (ધારો કે $\mu = 3$)

રાસાયણિક પ્રક્રિયાની સંઘાત પદ્ધતિ (Collision Theory) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo