એસીટીલસેલીસીલીક એસીડ (એસ્પિરિન) નો $pK_a$ $3.5$ છે. માનવ જઠરમાં જઠર રસનો $pH$ આશરે $2-3$ છે અને નાના આંતરડામાં $pH$ આશરે $8$ છે. એસ્પિરિન

  • A
    નાના આંતરડામાં અને જઠરમાં અઆયનીકૃત રહેશે
  • B
    નાના આંતરડામાં અને જઠરમાં સંપૂર્ણપણે આયનીકૃત રહેશે
  • C
    જઠરમાં આયનીકૃત અને નાના આંતરડામાં લગભગ અઆયનીકૃત રહેશે
  • D
    નાના આંતરડામાં આયનીકૃત અને જઠરમાં લગભગ અઆયનીકૃત રહેશે

Explore More

Similar Questions

એક કાર્બનિક નિર્બળ એકબેઝિક એસિડ તેના $0.05 \ M$ દ્રાવણમાં $0.001$ ટકા વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક કેટલો છે?

નિકોટીનીક એસિડ $(K_a = 10^{-5})$ ને $HNiC$ સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. $2 \ L$ દ્રાવણમાં $0.1 \ mol$ નિકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી શોધો.

જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડ માટે આયનીકરણ અચળાંકો $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. કાર્બોનિક એસિડના સંતૃપ્ત $0.034 \ M$ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનો $pH$ $4.50$ છે. સંતુલન સમયે $H^{+}$,$A^{-}$ અને $HA$ ની સાંદ્રતા ગણો. તેમજ મોનોબેઝિક એસિડ માટે $K_{a}$ અને $pK_{a}$ નું મૂલ્ય નક્કી કરો.

$0.1 \, N \, CH_3COOH$ ના વિયોજનનો અંશ કેટલો છે? (વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo