$0.02 \ M \ NH_4Cl$ દ્રાવણની $pH$ કેટલી હશે? [આપેલ છે: $K_b \ (NH_4OH) = 10^{-5}$ અને $\log \ 2 = 0.301$]

  • A
    $2.65$
  • B
    $5.35$
  • C
    $4.35$
  • D
    $4.65$

Explore More

Similar Questions

$0.1 \ N$ $NH_4OH$ અને $0.1 \ N$ $HCN$ થી બનતા ક્ષારનો જલવિભાજન અંશ ગણો. $K_a = 10^{-5}$ અને $K_b = 10^{-5}$ આપેલ છે.

નીચેનાને કારણો સાથે સમજાવો:
$(i)$ $NaCl$ નું દ્રાવણ તટસ્થ છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના ક્ષારનું દ્રાવણ તટસ્થ હોય છે.
$(ii)$ $NaCH_3COO$ નું દ્રાવણ બેઝિક છે. પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડના ક્ષારનું દ્રાવણ બેઝિક હોય છે.
$(iii)$ $NH_4Cl$ નું દ્રાવણ એસિડિક છે. નિર્બળ બેઇઝ અને પ્રબળ એસિડના ક્ષારનું દ્રાવણ એસિડિક હોય છે.
$(iv)$ $NH_4CH_3COO$ નું દ્રાવણ (લગભગ) તટસ્થ છે. નિર્બળ એસિડ - નિર્બળ બેઇઝના ક્ષારનું દ્રાવણ લગભગ તટસ્થ હોય છે.

Difficult
View Solution

પાણીમાં $MgCl_2$ ના દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં દ્રાવણ $7$ કરતા ઓછો $pH$ દર્શાવે છે?

જો એમોનિયમ હાઈડ્રોક્સાઈડ $(NH_4OH)$ અને એસિટિક એસિડ $(CH_3COOH)$ ના વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ હોય અને $K_w = 10^{-14}$ હોય,તો $CH_3COONH_4$ ના જલવિભાજન અંશ $(h)$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo