વાતાવ૨ણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવામાં આવે અથવા તો તેનું તાપમાન ઘટાડવામાં આવે છે. કારણ કે આ પરિસ્થિતિમાં વાયુઓની ગતિજ ઊર્જામાં ઘટાડો થવાથી તેમના કણો એકબીજાની નજીક જવાથી તે પ્રવાહીમાં ફેરવાય છે.

Similar Questions

નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો : 

$(a)$ $293 \,K $

$(b)$ $470 \,K$

નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ?

ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, લીબું પાણી, અત્તરની સુગંધ

ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ?

નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો :

$(a)$ નેપ્થેલિનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ (Residue) છોડ્યા વિના જ અદ્શ્ય થઈ જાય છે.

$(b)$ આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા અંતર સુધી આવે છે.

કારણો દર્શાવો :  લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે.