નીચે આપેલા ચાર વિધાનો $(i-iv)$ નો અભ્યાસ કરો અને તેમાંથી બે સાચા વિધાનો પસંદ કરો.
$(i)$ હરણને ખાતો સિંહ અને અનાજ ખાતી ચકલી ઉપભોગીઓ હોવાની દ્રષ્ટિએ નિવસનતંત્રની દ્રષ્ટિએ સમાન છે.
$(ii)$ શિકારી સ્ટારફિશ $Pisaster$ કેટલાક અપૃષ્ઠવંશીઓની જાતિ વિવિધતા જાળવવામાં મદદ કરે છે.
$(iii)$ શિકારીઓ અંતે શિકારની જાતિઓના વિલુપ્ત થવાનું કારણ બને છે.
$(iv)$ વનસ્પતિઓ દ્વારા નિકોટિન,સ્ટ્રાઇકનિન જેવા રસાયણોનું ઉત્પાદન એ ચયાપચયની વિકૃતિઓ છે.
બે સાચા વિધાનો છે

  • A
    $(ii)$ અને $(iii)$
  • B
    $(iii)$ અને $(iv)$
  • C
    $(i)$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(ii)$

Explore More

Similar Questions

જો '$+$' નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે,'$-$' નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને '$0$' નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય,તો '$+$' અને '$-$' દ્વારા કઈ વસ્તી પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે?

. . . . . . $A$ . . . . . . એ જૈવિક ઉત્ક્રાંતિમાં એક શક્તિશાળી બળ છે. $A$ ને ઓળખો.

સહભોજિત્વ (Commensalism) નું વર્ણન કરો.

વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.

વ્યાખ્યા/સમજૂતી આપો: અંતઃપરપજીવીઓ (Endoparasites).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo