નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને નીચે આપેલા કોડમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. મૂળનું દબાણ પાણીના વહનની સમગ્ર પ્રક્રિયામાં હળવો ધક્કો પૂરો પાડે છે.
$II$. મૂળનું દબાણ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવાયેલા પાણી કરતા ઝડપથી જલવાહક પેશી દ્વારા પાણીનો પ્રવાહ વહેવડાવે છે.
$III$. સિમ્પ્લાસ્ટ પથમાં,પાણી ફક્ત કોષદીવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા ગતિ કરે છે.
$IV$. બિંદુત્સર્જન એ બાષ્પોત્સર્જન ખેંચાણનું કારણ છે.
$V$. મોટાભાગની વનસ્પતિઓ તેમની પાણીની જરૂરિયાત બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પૂર્ણ કરે છે.

  • A
    $I, II$ અને $III$ સાચા છે જ્યારે $IV$ અને $V$ ખોટા છે.
  • B
    $IV$ અને $V$ સાચા છે જ્યારે $I, II$ અને $III$ ખોટા છે.
  • C
    $I$ અને $V$ સાચા છે.
  • D
    $II$ અને $III$ સાચા છે જ્યારે $I, IV$ અને $V$ ખોટા છે.

Explore More

Similar Questions

પાણીના ગુણધર્મોને તેની મહત્ત્વતા સાથે જોડો:
$(1)$ વધુ સ્નિગ્ધતા$(a)$ પર્યાવરણના તાપમાનની અસર પાણી પર થતી નથી
$(2)$ સંલગ્નબળ$(b)$ કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે
$(3)$ વધુ વિશિષ્ટ ઉષ્મા$(c)$ યાંત્રિક આચકાઓનું શોષણ થાય છે
$(4)$ ધ્રુવીયતા$(d)$ વનસ્પતિમાં રસારોહણ માટે જરૂરી

આપેલ ફ્લો ચાર્ટમાં, જમીનથી જલવાહક પેશી (xylem) સુધી પાણીના વહનના માર્ગને દર્શાવવામાં આવ્યો છે. $A-E$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિઓમાં કામચલાઉ અને કાયમી કરમાવવાની પ્રક્રિયા જોવા મળે છે. બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

વનસ્પતિઓમાં વાયુઓ,અંતઃસ્ત્રાવો,પ્રકાશસંશ્લેષિત નીપજો (photosynthates) અને કાર્બનિક દ્રાવ્યોનું વહન કેવું હોય છે?

વનસ્પતિઓમાં ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન કેવી રીતે થાય છે?
$I -$ પ્રસરણ દ્વારા
$II -$ સ્થળાંતર (જલવાહક અને અન્નવાહક) દ્વારા
$III -$ કોષરસ પ્રવાહના સક્રિય વહન દ્વારા
ટૂંકા અંતરના વહન અને લાંબા અંતરના વહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo