વિધાન $1 :$ ન્યુક્લિયસની ઊર્જા $E_1$ છે $\beta\,^-$ ઉત્સર્જન બાદ જનિત ન્યુક્લિયસની ઊર્જા $E_2$ થાય છે, પરંતુ $\beta\,^-$ કિરણોનું ઉત્સર્જન સતત ઊર્જા વર્ણપટ્ટ થી થાય છે જેનું અંત્ય બિંદુ ઊર્જા $E_1$ - $E_2$ છે
વિધાન $2 : $ $\beta\,^ -$ ક્ષયમાં ઊર્જા અને વેગમાનના સંરક્ષણમાં ઓછામાં ઓછા ત્રણ કણ કણો રૂપાંતરણમાં ભાગ લેવા જોઈએ.
વિધાન $-1$ ખોટું અને વિધાન $-2$ સાચુ છે.
વિધાન $-1$ સાચું છે, અને વિધાન $-2$ ખોટું છે.
વિધાન $-1$ સાચું છે, અને વિધાન $-2$ પણ સાચું છે. વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે.
વિધાન $-1$ અને વિધાન $-2$ સાચું છે. વિધાન $-2$ અને વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતી નથી.
મુક્ત ન્યુટ્રોનનું પ્રોટોન ઇલેક્ટ્રોન અને બીજા કયા તત્વમાં વિઘટન થાય?
$ _Z^AX $ ન્યુકિલયસ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે છે,પરિણામી ન્યુકિલયસ $ {\beta ^ + } $ કણનું ઉત્સર્જન કરે છે,તો બનતા નવા ન્યુકિલયસનો પરમાણુ ક્રમાંક અને અણુભાર કેટલો થાય?
નીચેનામાંથી કયાં કણના ઉત્સર્જન દરમિયાન અણુભાર અને પરમાણુ ક્રમાંક બદલાતો નથી?
રેડિયો એક્ટિવ વિકિરણના આયનીકરણ પાવર અને એકત્રીકરણ હદ માટે વધતાં ક્રમમાં ગોઠવો.
ન્યુટ્રિરિનો પાસે.