વિધાન $1$: જો બિંદુઓ $(1,2,2), (2,1,2), (2,2,z)$ અને $(1,1,1)$ સમતલીય હોય,તો $z=2$ થાય.
વિધાન $2$: જો $4$ બિંદુઓ $P, Q, R$ અને $S$ સમતલીય હોય,તો ચતુષ્ફલક $PQRS$ નું ઘનફળ $0$ થાય.

  • A
    વિધાન $1$ ખોટું છે,વિધાન $2$ સાચું છે.
  • B
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ ખોટું છે.
  • C
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ સાચું છે,વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.
  • D
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ સાચું છે,વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરના ગૂંચળામાં $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \ mH$ છે. સમાન ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($mH$ માં)?

વિશ્વનાં મોટાભાગનાં પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયો (Herbaria) દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

જ્યારે કોઓર્ડિનેટ અક્ષોને $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે ત્યારે $3x^2 + 3y^2 + 2xy = 2$ નું રૂપાંતરિત સમીકરણ શું થાય?

નીચેનામાંથી કયું બેઝિક સ્વભાવ ધરાવે છે?

$[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo