ઓરસ્ટેડના અવલોકન બાદ વિધુત ચુંબકત્વ અંગે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓરસ્ટેડના અવલોકન બાદ વૈજ્ઞાનિકોએ નીયે પ્રમાણે સંશોધન કર્યા.

ઈ.સ.$1864$ માં જેમ્સ મેક્સવેલે વિદ્યુત અને ચુંબક્ત જે નિયમોનું પાલન કરે છે, તે નિયમો તપાસ્યા. ત્યારબાદ એવી અનુભૂતિ કરી કे પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગો છે.

હર્ટ્ઝે રેડિયો તરંગોની શોધ કરી અને $19$ મી સદીના અંતભાગમાં જગદિશચંદ્ર બોઝ તથા જી.માર્કોનીઓ આ રેડિયો તરંગો ઉત્પન્ન કરી બતાવ્યા.

$20$ મી સદીમાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા, વિવર્ધીત કરવા, તેનું પ્રસારણ અને પરખ ($Detection,$ તેમની હાજરીની નોંધ) કરવા માટેના સાધનોની શોધના કારણો આ શક્યુ બન્યું.

Similar Questions

ચાપ $ABC$ અને $ADC$ દ્વારા કેન્દ્ર પર ઉત્પન્ન થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$N$ આંટા ધરાવતી સ્પાયરલ કોઇલની અંદરની ત્રિજયા $a$ અને બહારની ત્રિજયા $b$ છે. તેમાંથી $I$ પ્રવાહ પસાર કરતાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

  • [IIT 2001]

વિદ્યુતપ્રવાહધારિત રિંગના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવો.

બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર $1: 1$ છે. તો $P$ બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?

  • [JEE MAIN 2021]

$0.5 \,m$ ત્રિજયા અને $50$ આંટા ધરાવતી કોઇલમાં $2\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય, તો કોઇલનાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?