ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.
એ જ રોગકારક જયારે બીજી વખત શરીર માં પ્રવેશે ત્યારે અનિયમિત પરતિચાર દર્શાવે છે.
અનિયમિત પ્રતિચાર એ પ્રથમ વખતે સંપર્ક મા આવવાથી તૈયાર થયેલ યાદ ને કારણે થાય છે .
ઉપાર્જિત પ્રતીકારક્તાએ જન્મ સમયે હાજર બીનચોક્કસ પ્રકારનું લક્ષણ છે.
આપણા શરીરમાં રોગકારકો જયારે પ્રથમ વખતે પ્રવેશે ત્યારે પ્રાથમિક પ્રતિચાર દર્શાવવામાં આવે છે.
$IgA$
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
$PMNL$ શું છે ?
રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?