ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો
તેઓ એકબીજાથી બાહયાકારવિધાના અને દેહધાર્મિકવિદ્યાના લક્ષણોથી અલગ પડે છે
તેઓ અફળદ્રુપ હાય છે.
જનીનીક રીતે તેઓ સરખાં હોય છે.
એક જ સજીવમાં કેટલાક ઈકોટાઈપ હોય છે.
વસતિ $.....$ છે.
સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.
વસતિની રચના કઈ રીતે થાય છે ?
વસ્તી અને સમુદાય વ્યાખ્યાયિત કરો.