ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો
તેઓ એકબીજાથી બાહયાકારવિધાના અને દેહધાર્મિકવિદ્યાના લક્ષણોથી અલગ પડે છે
તેઓ અફળદ્રુપ હાય છે.
જનીનીક રીતે તેઓ સરખાં હોય છે.
એક જ સજીવમાં કેટલાક ઈકોટાઈપ હોય છે.
સંગઠનસ્તરની કક્ષામાં નીચે આપેલ કઈ સૌપ્રથમ સજીવ કક્ષા છે ?
પરિસ્થિતિકીય કક્ષાઓનો સાચો ક્રમ $......$
સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?
નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?
પરિસ્થિતિકીય સંતુલન એટલે $.....$