આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ નાઈટ્રોજીનેઝ એક હેટરોડાઈમેરિક પ્રોટીન છે.
$(b)$ મૂળના રોમ નાઈટ્રોજીનેઝ અને વનસ્પતિના 'નોડ ફેક્ટર્સ' ની ક્રિયા દ્વારા વળે છે.
$(c)$ સહજીવી $N_2$ સ્થાપન દરમિયાન,$ATP$ કઠોળ વર્ગની વનસ્પતિ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

  • A
    $(b), (c)$
  • B
    $(a), (c)$
  • C
    માત્ર $(c)$
  • D
    $(a), (b)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સહજીવી નાઈટ્રોજન સ્થાપક છે?

$Rhizobium$ (રાઇઝોબિયમ) બૅક્ટેરિયા કયા પ્રકારના છે?

વિધાન : કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજન સ્થાપન કરતા ઉત્સેચકો ઓછા ઓક્સિજનના સાંદ્રતાએ કાર્ય કરે છે.
કારણ : લેગહિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનની ઓછી સાંદ્રતા પૂરી પાડવામાં આવે છે.

સહજીવી નાઈટ્રોજન સ્થાપન કરતું બેક્ટેરિયા . . . . . . છે.

લેગહિમોગ્લોબિન નીચેનામાંથી કયા સજીવમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo