દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
એક રંગસૂત્ર ઉપર ખૂબ જ નજીક સંકળાયેલા જનીનો વધુ પુનઃસંયોજનો દર્શાવે છે.
એક જ રંગસૂત્ર ઉપર એકબીજાથી વધુ દૂર ગોઠવાયેલા જનીનો બહુ જ ઓછા પુનઃસંયોજનો દર્શાવે છે.
એક જ રંગસૂત્ર ઉપર શિથિલ રીતે સંકળાયેલ જનીનો ખૂબ જ નજીક ગોઠવાયેલા જનીનો જેટલાં પુનઃસંયોજનો દર્શાવે છે.
એક રંગસૂત્ર ઉપર ખૂબ જ નજદીક ગોઠવાયેલા જનીનો બહુ જ ઓછા પુનઃ સંયોજનો દર્શાવે છે.
બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં $\mathrm{F}_{2}$ પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે ?
જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.
મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવવા કયા લક્ષણોવાળા નર અને માદાને અનુક્રમે પસંદ કર્યા?
ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.
ડ્રોસાફિલામાં સંલગ્નતા.... દ્વારા શોધાયી હતી.