સાચું વિધાન પસંદ કરો.

  • A
    કઠોળ વર્ગની વનસ્પતિઓ નાઈટ્રોજનનું સ્થાપન કરવામાં અસમર્થ છે.
  • B
    કઠોળ વર્ગની વનસ્પતિઓ ફળોમાં રહેલા બેક્ટેરિયા દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
  • C
    કઠોળ વર્ગની વનસ્પતિઓ માત્ર મૂળ ગંડિકાઓમાં રહેલા બેક્ટેરિયા દ્વારા જ નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

લેગહિમોગ્લોબિન શેમાં જોવા મળે છે?

આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ નાઈટ્રોજીનેઝ એક હેટરોડાઈમેરિક પ્રોટીન છે.
$(b)$ મૂળના રોમ નાઈટ્રોજીનેઝ અને વનસ્પતિના 'નોડ ફેક્ટર્સ' ની ક્રિયા દ્વારા વળે છે.
$(c)$ સહજીવી $N_2$ સ્થાપન દરમિયાન,$ATP$ કઠોળ વર્ગની વનસ્પતિ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

મગફળીના છોડના મૂળમાં જોવા મળતી ગાંઠ જેવી રચનાઓ,જેને 'મૂળગંડિકા' (nodules) કહેવાય છે,તે કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં $Rhizobium$ ધરાવતી મૂળ ગંડિકાઓ હોતી નથી?

કઠોળ વર્ગની વનસ્પતિઓ સહજીવી નાઈટ્રોજન સ્થાપનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરવા સક્ષમ છે. નાઈટ્રોજન સ્થાપનની આ પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo