સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?
કલિકાસર્જન
અસંયોગીજનન
દૈહિક સંકરણ
બીજાણુજનન
એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?
અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે. તેઓના લાભોની ચર્ચા કરો.
સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?
નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.
કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.