સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?

  • [NEET 2016]
  • A

    કલિકાસર્જન

  • B

    અસંયોગીજનન

  • C

    દૈહિક સંકરણ

  • D

    બીજાણુજનન

Similar Questions

એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?

અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે. તેઓના લાભોની ચર્ચા કરો. 

સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?

નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.